
વ્હાલા બ્લોગર બંધુઓ,
તમને સૌને થશે કે હું ક્યાં ખોવાઇ ગઇ? કારણ ઘણું યોગ્ય હતું મારી ગેરહાજરી નું. કારણ…..!!!!
કે મારી વ્હાલી દિકરી ના ૮ મી નવેમ્બરે લગ્ન છે. અને આ માટે આપ સૌને આમંત્રણ આપવા ખાસ કરી ને આજે બેઠી છું. તો કાર્યક્રમ જોઈ લો અને જરૂર પધારો નવયુગલ ને આશિર્વાદ આપવા.
૦૭-૧૧-૨૦૦૯ ને રોજ ૩.૩૦ બપોરે લગ્ન અને બિદાઈસ્થળ: દરબાર ગઢ,
જામા મસ્જિદ પાસે
ખંભાત . જિલ્લો. આણંદ
તા.૦૮-૧૧-૨૦૦૯ ને સાંજે ૦૬-૦૦ વાગે રિસેપ્શન
સ્થળ: “તન્મય પાટી પ્લોટ.
અતિથી ગાર્ડન હોટેલ પાસે.
ખંભાત -નડીયાદ રોડ,
પેટલાદ. જિલ્લો આણંદ









